ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું

Somnath 1

નમસ્કાર
મિત્રો અયોધ્યામાં ઘણા વર્ષો પછી રામજી મંદિર બનાવવા માટે ચુકાદો આવ્યો છે.ત્યારે અયોધ્યામાં અત્યારે ઘણા વર્ષો પછી અયોધ્યામાં રામ મંદિર નું નિર્માણ રહ્યું છે

સમગ્ર દેશ માં ગામડે ગામડે મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન ના મંદિર નું નિર્માણ થઈ રહ્યું છે

WhatsApp Image 2022 05 03 at 3.14.33 PM 2

આજ રોજ ગીર સોમનાથ જિલ્લા ના તાલાલા તાલુકાના રાતીધાર ગીર ગામે શ્રી રામજી મંદિર નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું
જેમાં સૌ ગ્રામજનો હાજર રહ્યા અને આ રામલલા નું ભવ્ય મંદિર નિર્માણ પામવા જઈ રહ્યું છે.

ત્યારે સૌ ગ્રામજનોમાં ખુશી-લાગણી જોવા મળી રહી છે
આ રામ મંદિર સૌ ગ્રામજનો દ્વારા લોક ફાળો ભેગો કરી બધા ના સાથ સહકાર થી બનાવવા જઇ રહ્યા છે આ રામજી મંદિર 15 થી 25 લાખ રૂપિયા માં નિર્માણ પામશે..

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1 : Whatsapp
વોટ્સએપ 2 : Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *