આ રાશિના જાતકોને કષ્ટભંજન દેવની અસીમ કૃપાથી દરેક દુઃખ-દર્દ થશે દુર,વાંચો તમારું રાશિફળ

મેષઃ– આત્મવિશ્વાસમાં વધારો થાય. ધારેલુ કાર્ય કરી શકાય. આવકમાં વૃદ્ધિ શક્ય બને. માતૃપક્ષ તરફથી સારા સમાચાર મળે. નવી ઓળખાણ શક્ય બને.સાંસારિક જીવનમાં પ્રેમ વધે. ધંધા માં નવી તક ખુલતી જણાય.

વૃષભઃ- નવા કપડા ધારણ કરવાથી નવા સંબંધો વિકસે. કલા કારીગીરીમાં પ્રગ‌િ‌ત. આર્થિક સ્થિરતા મળે. ધંધા- રોજગારમં પ્રગતિ થાય. અભિયાન વધે. ભાગ્ય બળવાન થતું જણાય. મિત્રો તરફથી લાભ. ખર્ચમં ધટાડો જણાય.

મિથુનઃ– આકસ્મિક ધનહાનિના યોગ બને છે. શેરબજાર રાકાણ ટાળવું. કોર્ટ-કચેરી સરકારી કામકાજમાં સાવધાની જરૂરી. માનસિક ચિંતા રહે. પરિવારમાં શાંતિ જળવાશે. દુર્વા સાથે રાખવાથી અશુભતા દૂર થશે.

કર્કઃ– દિવસ દરમ્યાન મન પ્રફુલ્લીત રહેશે. આવકનું પ્રમાણ ‍વધતું જણાશે. ભાઇ-બહેન પરિવારના સભ્યો સાથે મનમેળ રહેશે. માતૃસુખ સારૂં સ્ત્રીવર્ગ તરફથી લાભ. સંતાનો તરફથી થોડી ચિંતા રહે. આરોગ્ય સારૂં રહેશે.

સિંહઃ– અભિમાન માં વધારો થાય. સિઘ્ધાંતવાદી વલણ રહે. ભાઇ – બહેન પરિવારના સભ્યો તરફથી ઓઆનંદ. કાર્યક્ષેત્રે સફળતા મળતી જણાય. યોગ્ય રોકાણ કરવાની વ્યવસ્થા સરળ બને. નોકરી ધંધામાં પ્રગતિ થાય. અજાણી વ્યકિતથી સાચવવું.

કન્યાઃ– દિવસ દરમ્યાન ભાગ્ય સાથ આપતું જણાય. અટકેલા કાર્યો પૂર્ણ થાય. સાહિત્યનો શોખ વધે. વાણી થકી નવા સંબંધો હને. માતાની તબિયતની કાળજી જરૂરી. સંતાન કહ્યું કરે. સ્વાસ્થ્ય જળવાય. આંખની કાળજી જરૂરી.

તુલાઃ– સફળતા માટે સંધર્ષ કરવો બનશે. લાંચ રીશવત લેવાથી દૂર રહેવું. અન્યથા પકડાઇ જવાશે. લીવર નબળુ રહે. પાચન શકિત મંદ પડે. પ્રવાસ-યાત્રા શક્ય બને. આવક વધતી જણાય. નોકરી ધંધાના ક્ષેત્રમાં અસંતોષ રહે.

વૃશ્ચિકઃ– વિવેકપૂર્ણ, મીઠીવાણી રહેશે. અત્તર-પરફય‌ુમની ખરીદી શક્ય બને. મનમાં અનિશ્ચિતતા રહે. અભિમાન ધમંડ વધે. સ્ત્રી વર્ગ સાથે કાર્ય કરવાની ઇચ્છા વધારે થાય. જીવનસાથી સાથે પ્રેમમાં વધારો થાય.

ધનઃ– મન ઉપર ખોટા-નકારાત્મક વિચારો હાવી થાય. પરિવાર માં શાંતિ-સ્નેહ જળવાય. કાર્યમાં સફળતા મળતી જણાય. શરદી-ખાંસી રહે. દિવસ દરમ્યાન થાકનો અનુભવ થાય. ભાગ્યનો સાથ છુટતો જણાય.

મકરઃ– દિવસની શરૂઆત આનંદથી થાય. થોડી ઉદાસીનતા જણાય. આર્થિક બાબતો થી લાભ. કુટુંબમાં મતભેદ થવાની શક્યતા છે. સંતાન તરફથી સારા સમાચાર મળે. જો આપ પ્રેમ સંબંધમાં હો, તો પ્રેમનો એકરાર શક્ય બને.

કુંભઃ– નિર્ણય શકિત વધતી જણાય. નવા વાહનની ખરીદી શક્ય બને. સુખ-શાંતિ-આનંદનો અનુભવ થાય. પતિ-પત્નિના સંબંધોમાં મધુરતા જણાય. ઉધાર-ઉછીના નાણાં આપવાનું ટાળવું.અન્યથા નાણાં ફસાઇ જાય.

મીનઃ– પરિવાર સાથે જલસો. મન ની ઉચ્ચ કોટીની ભવના પેદા થાય. સંતાન તરફથી સારા સમાચાર મળે. સાંધાનો દુઃખાવો રહે. બહેનો એ સ્ત્રી રોગથી સાચવવું. આકસ્મિક ધનલાભ નો યોગ બને છે. નોકરીમાં દિવસ શાંતિથી પસાર કરી દેવો.

 

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ digitalgujaratgov.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ગૂગલ ન્યૂઝ , ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

 

વોટ્સએપ 1: Whatsapp
વોટ્સએપ 2: Whatsapp

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *