રામાયણના રાવણ ઉર્ફે અરવિંદ ત્રિવેદીનું મુંબઈમાં હાર્ટ એટેકથી અવસાન , તેઓ લાંબા સમયથી બીમાર હતા

1987 માં દૂરદર્શન પર પ્રસારિત થતી રામાનંદ સાગરની અત્યંત લોકપ્રિય પૌરાણિક સિરિયલ ‘રામાયણ’માં રાવણનો રોલ કરનાર…