હનીમૂન બાદ કન્યાએ પતિને કહ્યું તું ના મર્દ છું, જોશમાં આવીને યુવકે બતાવી દીધી એવી મર્દાનગી કે જાણી ચોંકી જશો.

એવું કહેવામાં આવે છે કે પતિ અને પત્ની વચ્ચેનો સંબંધ ફક્ત વિશ્વાસ પર જ ટકે છે, તે અપેક્ષાઓ પર ટકે છે અને જે છેલ્લા ઉલ્લેખમાં આવે છે તે જ બંધનમાં રહે છે. ઠીક છે, જો આપણે સંબંધ વિશે વાત કરીએ, તો આજની દુનિયામાં, તે સંબંધ ટકી રહેવાનું મહત્વનું કારણ માનવામાં આવે છે. પરંતુ સત્ય કંઈક બીજું છે.

આજે હું આ પોસ્ટમાં આવા સમાચારોનો ઉલ્લેખ કરી રહ્યો છું, હું એક એવી છોકરીનો ઉલ્લેખ કરી રહ્યો છું જેણે પોતાના પતિને કટકીમાં ઉતાર્યો છે અને તે કારણ બતાવ્યું છે કે તે ઉમેદવાર છે. હવે તે વ્યક્તિએ તેની પુરૂષત્વનો પુરાવો કેવી રીતે આપ્યો તે ખરેખર વખાણવા યોગ્ય છે.

સમાચાર અનુસાર, રામાસંજીવન તિવારીએ તેમના પુત્ર સાથે લગ્ન કર્યા, અને દહેજ તરીકે 11 લાખ રૂપિયા લીધા. સંબંધીઓએ 15 લાખની માંગ કરીને રમસણજીવન તિવારીને સમજાવ્યું હતું અને તેણે આશરે 11 લાખ રૂપિયામાં તેના પુત્રના લગ્ન કરાવી દીધા હતા, છોકરી ત્યાંથી નીકળીને ઘરે આવી હતી અને એક રાત તે છોકરાની સાથે રહી હતી, પરંતુ સવારે જાગતાંની સાથે જ તેણે છોકરા અને છોકરાના ઘરે આરોપ લગાવ્યો કે તેમનો પુત્ર નામદાર છે. યુવતી પણ કહે છે કે તેમનો પુત્ર એક વ્યંઢળ છે.

 

પત્નીનું કહેવું છે કે તેનો પતિ અભિષેક તિવારી પિતા નહીં બની શકે. આવી સ્થિતિમાં યુવતીએ કહ્યું કે લગ્નના બીજા દિવસે જ્યારે સાસરીયાઓએ પુષ્ટિ આપી હતી, ત્યારે તેઓએ જણાવ્યું હતું કે, જો તેઓ પ્રતિસાદ પૂર્વે હોસ્પીટલમાં જાય તો તેઓ બદનામ થઈ જાય છે અને મારી વિનંતી કર્યા પછી મને પહેલા મકાનમાં રોકી દે છે અને પછી મોબાઇલ છીનવી ગયો હતો અને માર માર્યો હતો- તે ત્યાંથી પીતાની જેમ ઘરે આવી છે અને તેણે આ અંગે પોલીસને જાણ કરી છે. પોલીસ આ મામલે ઉડાણપૂર્વક તપાસ કરી રહી છે.

જ્યારે અભિષેક પર આનો આરોપ મૂકાયો હતો, ત્યારે તે પરિસ્થિતિથી ભાગ્યો ન હતો અને તેનો સામનો કર્યો હતો અને ડોક્ટરોની તપાસ કરાવી હતી. તેણે ત્રણ ડોકટરોની તપાસ કરાવી અને રિપોર્ટ નોર્મલ આવ્યો ડોકટરોના મતે અભિષેક પિતા બની શકે છે અને તે કોઈપણ રીતે નામાંકિત નથી થયેલ.હવે પોલીસ એ જાણવાની કોશિશ કરી રહી છે કે યુવતીએ આવું કેમ કર્યું અને તેણે તેના જ પતિ પર આ પ્રકારનો ઘૃણાસ્પદ આરોપ લગાવ્યો.

જાણો અન્ય સ્ટોરી.ક્યારેક નજીવી બાબતસર મોટો ઝઘડો થતો હોય છે. એમાં પછી મદ્દો પાર્કિંગનો હોય કે, આંતરિક ઘરકંકાસનો. મામલો એટલી હદે વણસી જાય છે કે, બાબત છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચી જાય છે. ક્યારેક સાસુ અને પુત્રવધૂ વચ્ચે તો ક્યારે સસરા અને પુત્રવધૂ વચ્ચે આવી તકરાર ચાલતી હોય છે. તો ક્યારેક સંબંધ પર શંકા જાય એ રીતે બબાલ મચી જાય છે.

અગાઉ સુરતમાંથી નાના ભાઈની પત્ની જેઠ જોડે ભાગી ગયા બાદ હવે અમદાવાદ શહેરમાંથી કૂતરાની બાબતે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. અમદાવાદ શહેરમાંથી એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કૂતરાને મારવા બાબતે જેઠે પરિણીતાની છેડતી કરીને ધમકી આપી હતી. આ ઉપરાંત ગાળો ભાંડી, બોલાચાલી પણ કરી હતી.અમદાવાદ શહેરના બાપુનગર વિસ્તારમાં એક કૌટુંબિક ઝઘડો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.

 

પતિ અને દીકરા સાથે રહેલી એક પરિણીતાએ ઘરની બહાર કૂતરૂ ગંદકી કરતું હોવાથી તેને માર મારીને ત્યાંથી ભગાડી દીઘું હતું. એવામાં પાડોશમાં રહેતા જેઠ ઝઘડો કરવા માટે ઊતરી પડ્યા હતા. ‘કુતરાને કેમ મારે છે’ એવું કહીને જેઠે પરિણીતા સાથે માથાકુટ શરૂ કરી દીધી હતી.

થોડી વારમાં તે ગાળો ભાંડવા લાગ્યો હતો. પરિણીતાની જેઠે છેડતી કરી બળાત્કાર કરવાની ધમકી ઉચ્ચારી હતી. બંને વચ્ચે થયેલી ઉગ્ર બોલાચાલીમાં મહિલાએ જેઠને નામર્દ કહ્યો હતો. જેની સામે જેઠ ઉશ્કેરાઈ ગયો હતો. તેથી નાની પુત્રવધૂની છેડતી કરી અને ગાળો દીધી હતી. પોતાની લૂંગી ઊંચી કરી તારો બળાત્કાર કરી કરીશ એવી ધમકી ઉચ્ચારી હતી.

પત્નીને મોટાભાઈ સાથે ઝઘડતી જોઈને પતિ અને દીકરો છોડાવવા માટે ગયા હતા. પણ મુખ્ય આરોપી સુખા ચૌહાણ અને તેના પુત્ર સરવણે આ બંનેને માર મારી ઝઘડાને હિંસક રૂપ આપ્યું હતું. આ મામલે શહેરના બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ આ કેસમાં જેઠ સુખા ચૌહાણ અને સરવણની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઘટના સામે આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે તપાસ હેતું દોડ્યો હતો. આવી ઘટના સામે આવતા ફરી એકવખત કૌટુંબિક સંબંધો પર વિશ્વાસનો મોટો પ્રશ્ન ઊભો થયો છે. પોલીસે આ કેસમાં બંનેની પૂછપરછ કરી, ફરિયાદ નોંધી કાયદેસરના પગલાં ભર્યા છે.આ હૈયાવરાળ માત્ર યુવાન અતૃપ્ત યુગલોની જ નથી. પરંતુ આધેડ અને ક્યારેક તો વૃદ્ધ યુગલોની પણ હોય છે. જે પોતાની જિંદગીનો મોટાભાગનો સમય સાથે રહી ચૂક્યાં હોય છે, ક્યાંક ને ક્યાંક આવું અંતર પતિ-પત્ની વચ્ચે જોવા મળે છે.

 

મોટે ભાગે જોવા મળે છે કે, દર સો વિવાહિત યુગલો પૈકી ૮૦ યુગલોના અંગત જીવનમાં નાની મોટી બાબતે મતભેદ જોવા મળે છે. આ એક સામાન્ય ઘટના ગણાય કે પછી ઘનિષ્ઠ સંબંધોમાં આવી ગયેલી ઢીલાશ? આ વાત હકીકત છે કે, પતિ-પત્ની વચ્ચે કોઈને કોઈને કોઈ વાતમાં અંતર પડે છે અને જો તેના પ્રત્યે બે ધ્યાન રહીએ તો તે આગળ વધીને બંને વચ્ચે અણબનાવ ઊભો કરી દે છે.

”અમારા ઘરમાં એમનું હોવું ને ન હોવું એ બરાબર જ છે.” શીલા પોતાના પતિ જતીન માટે આવું કહ્યા કરે છે. તે પતિના સાંનિધ્ય માટે તડપે છે છે અને એટલે જ ક્યારેક આવું બોલી નાખે છે.અમન-આશા એમની જ ઉંમરના છે. અમન કટાક્ષમાં હસીને પોતાના મિત્રો-સંબંધીઓને કહે છે, ”આશાને પોતાના પતિ માટે ફુરસદ જ ક્યાં છે? આખી દુનિયા માટે અમારા શ્રીમતીજી પાસે સમય છે. બસ એક મારા સિવાય!

 

આ હૈયાવરાળ માત્ર યુવાન અતૃપ્ત યુગલોની જ નથી. પરંતુ આધેડ અને ક્યારેક તો વૃદ્ધ યુગલોની પણ હોય છે. જે પોતાની જિંદગીનો મોટાભાગનો સમય સાથે રહી ચૂક્યાં હોય છે, ક્યાંક ને ક્યાંક આવું અંતર પતિ-પત્ની વચ્ચે જોવા મળે છે. આ અંતર કે સંબંધોની ખાઈના કારણે જીવન પ્રત્યેનો નકારાત્મક ભાવ પ્રગટ થાય છે.જો આપણે તેનું અર્થઘટન કરીએ, તો આ અંતર શારીરિક અને ભાવનાત્મક બંને પ્રકારનું હોય છે.

મનોવૈજ્ઞાાનિકોના મતે કેટલાંક બીજાઓની સાથે સહેલાઈથી ભળી શકતા નથી, એટલે કે તેઓ અંતર રાખીને જ સંબંધો વિકસાવી શકે છે. એમાંના કેટલાક લોકો પોતાના ગાઢ મિત્ર, પતિ કે પત્ની સાથે પણ આજીવન હળીભળી શકતાં નથી. જાણે-અજાણે પણ તેમના વ્યવહાર કે વર્તનથી ‘દૂર રહો’નો સંકેત મળી જાય છે! આવી મનોવૃત્તિવાળા પતિ-પત્નીઓનું વર્તન કંઈ જુદા પ્રકારનું હોય છે.

 

તેઓ એકલાં-એકલાં જ ઘણું બધું કરે છે. બીજાની સાથે મળીને કામ કરવાની એમને આદત જ નથી હોતી.બધાંની વચ્ચે તે પોતાના જીવનસાથી પ્રત્યે પ્રેમની અભિવ્યક્તિ નથી કરી શકતા. સ્પર્શ, ચુંબન, આલિંગન તો અશક્ય છે, પરંતુ તે તેની સામે જોવામાંય ખચકાટ અનુવે છે.એકબીજાના સાંનિધ્યથી બચવા માટે પતિ ઘરની બહાર રહેવાનું વધારે પસંદ કરે છે. જ્યારે પત્ની ઘર, બાળકો, ઓટલા પરિષદ કે ક્લબમાં પ્રવૃત્ત રહે છે. તેને કિટ્ટીપાર્ટી અને મહિલા ક્લબમાં વધુ મોજ પડે છે.

આ પ્રમાણેનું અંતર ઊભું થવા કે કરવા માટે મુખ્ય કારણ મહત્ત્વના છે. જેમ કે, એક ખૂબ જ માલિકીભાવ ધરાવતી માતાનો પુત્ર પોતાની પત્ની સાથે અંતર રાખવાનો પ્રયાસ કરે છે, તે મનથી તો એટલો ભયભીત રહે છે કે, ક્યાંક એની પત્ની પણ એટલો જ માલિકીભાવ ધરાવતી બની જાય છે. માતાની ચુંગલમાં હોવાની પીડા પત્નીથી દૂર રહેવા પ્રેરિત કરે છે.

ઝઘડાઘોર પરિવારોના બાળકો ક્યારેક એટલાં બધાં અંતર્મુખી બની જાય છે કે, તે પોતાની પત્ની સાથે પણ સંપૂર્ણ રીતે ખૂલીને વાત નથી કરી શકતાં. પોતાને છુપાવીને જીવવાની આદત તેમને એટલી ઘેરી ચૂકી હોય છે કે, લગ્નના સંબંધોની પોતાપણાની ભાવના પણ તેને દૂર કરવામાં અસમર્થ નીવડે છે.

ક્યારેક-ક્યારેક કે પછી દરેક વખતે માતા-પિતા દ્વારા અપમાનિત થયેલાં કે ક્રોધનો ભોગ બનેલાં, તરછોડાયેલાં બાળકો મોટાં થઈને પણ એટલું સાહસ કરી શકતા નથી કે, કોઈની સાથે મુક્ત રીતે પ્રેમની અભિવ્યક્તિ કરી શકે! બહિષ્કારનો ભય એમને એવું કરતાં રોકે છે અને આ જ માનસિકતા પત્ની આવ્યા બાદ પણ જોવા મળે છે.

 

ઉપરના ત્રણેય કારણો ઉપરાંત એક ચોથું કારણ છે, માનવીનું પોતાનું વ્યક્તિત્વ તેના કારણે પતિ કે પત્ની પોતાની રીતે એટલે કે પોતાના ગમા-અણગમા અનુસાર ચાલે છે અને એવામાં જો એના જીવનસાથીને દુઃખી થાય તો, તે એના માટે દોષિત હોતા નથી. તે તો આદત મુજબ પોતાનામાં, પોતાના શોખમાં, પોતાની જરૃરિયાતોમાં જ રચ્યાપચ્યા રહે છે.

પત્નીને હેરાન કરવાનો કે તેને એકલી છોડી દેવાની આશય હોતો નથી.આવી સ્થિતિ પતિ-પત્ની બંને માટે શકય હોય છે. બંને વચ્ચે આ જ કારણોથી વિવાદ ઊભો થાય છે અને ઇચ્છે તો બંને એમાં સુધારા લાવીને ભાવનાત્મક અંતર દૂર કરી શકે છે. અહીં થોડા તમે નમો, થોડા અમે નમીએ. વાળી ટેક્નિક બહુ જ કામ કરે છે.

રાહિલ અને નાઝ પતિ-પત્ની છે. નાઝની દરરોજ સાંજે બહાર ફરવા લઈ જવાની જીદ રાહિલ પૂરી કરી શકતો નહીં. તે ઓફિસથી આવીને ઘરમાં છાપા-મેગેઝિન વાંચવા ટીવી જોવા બેસી જતો બસ, આ જ બાબતે બંને વચ્ચે ઝઘડો થતો. નાઝએ થાકીને ‘કોમ્પ્યુટર ક્લાસ’માં પ્રવેશ મેળવ્યો. અઠવાડિયામાં ચાર દિવસ સાંજે તૈયાર થઈને ત્યાં જતી.

 

કોમ્પ્યુટર શીખતી બહેનપણીઓ સાથે ગપ્પાં મારતી અને ઘેર આવતી ત્યારે ખુશ રહેતી. તે પછી એ રાહિલનો જીવ નહોતી ખાતી.થોડા દિવસોમાં સંવેદનશીલ રાહિલે એના એક નવા શાંત રૃપને જોઈને અઠવાડિયામાં ત્રણ દિવસ તેને બહાર ફરવા લઈ જવાનો નિર્ણય કર્યો.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Digital Gujarat News સાથે.

👉 અમારું ફેસબુક પેજ લાઈક કરો . 👈

👉 અમારું Telegram ચેનલ સબ્સ્ક્રાઇબ કરો . 👈

👉આપ અમને Google News પર ફોલો કરો 

👈 નોંધ : આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો અન્ય સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “Digital Gujarat Gov” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું ફેસબુક  પેજ ને  “Digital Gujarat Gov” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

One thought on “હનીમૂન બાદ કન્યાએ પતિને કહ્યું તું ના મર્દ છું, જોશમાં આવીને યુવકે બતાવી દીધી એવી મર્દાનગી કે જાણી ચોંકી જશો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *